પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી

ઘંઉએ (wheat) માનવજાતના ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય વર્ગનો પાક છે. ભારતમાં ઘઉંની ત્રણ પ્રજાતિ ટ્રીટીકમ એસ્ટીવમ (પિયત), ટ્રીટીકમ ડયુરમ (બિનપિયત) અને ટ્રીટીકમ ડાયકોકમ (પોપટીયા) નું વાવેતર કરવામાં આવે છે. જે પૈકી લગભગ ૯૦ ટકા વિસ્તારમાં એસ્ટીવમ એટલે કે પિયત ઘઉંનું વાવેતર થાય છે અને દેશના લગભગ બધા જ રાજયોમાં વવાય છે. …

પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી Read More »